VALLABH KUL / GLOBAL BHATIA FAMILY

Welcome to Our Community Blog to enjoy old memories including beautiful scenes, some spiritual articles and some highlights of our mother land India.

Wednesday, June 29, 2011

श्री महाप्रभुजी 84 बैठक जी


श्री महाप्रभुजी 84 बैठक जी

१. गोकुल की पहली बैठक –

    पता- श्री महाप्रभुजी बैठक, गोविन्दघाट गोकुल जिला - मथुरा (उ.प्र.) पिन-२८१३०३

२. गोकुल की दूसरी बैठक -श्री महाप्रभुजी की भीतर की बड़ी बैठक,

     पता - बड़ी बैठक जी पो. गोकुल जिला - मथुरा (उ.प्र.) पिन-२८१३०३

३. गोकुल की तीसरी बैठक –

    श्रीद्वारकाधीश का शैया मन्दिर पो. गोकुल , जिला - मथुरा (उ.प्र.) पिन-२८१३०३

४. वंशीवट - श्री महाप्रभुजी बैठक,

    बंसीवट पो. वृन्दावन, जिला-मथुरा (उ.प्र.)

५. विश्रामघाट - श्री महाप्रभुजी बैठक

     विश्रामघाट (यमुनातट पर) पो. मथुरा, जिला-मथुरा (उ.प्र.)

६. मधुवन - श्री महाप्रभुजी बैठक

    मधुवन पो. महोली, जिला - मथुरा (उ.प्र.) पिन-२८११४१

७. कुमुदवन - श्री महाप्रभुजी बैठक

     कुमुदवन पो. उसपार, जिला - मथुरा (उ.प्र.)

८. बहुलावन - श्री महाप्रभुजी बैठक

     बहुलावन पो. बाटी गाँव, जिला - मथुरा (उ.प्र.)

९. राधाकुण्ड - श्री महाप्रभुजी बैठक

     राधाकुण्ड पो. राधाकुण्ड, जिला मथुरा (उ.प्र.)

१०. मानसी गंगा (दो बैठकें) श्री महाप्रभुजी बैठक

     वल्लभ घाट, चकलेश्वर के पास, पो. गोवर्धन, जिला - मथुरा (उ.प्र.) २८१५०२

११. पारासोली (परसराम स्थली )श्री महाप्रभुजी बैठक

      चन्द्रसरोवर, पोस्ट गोवर्धन, जिला - मथुरा पिन - २८१५०२

१२. आन्योर - श्री महाप्रभुजी बैठक

      सद्दू पांडे का घर, पो. आन्योर, जिला -मथुरा (उ.प्र.) २८१५०२

१३. गोविन्द कुण्ड - श्री महाप्रभुजी बैठक

      गोविन्द कुण्ड, पो. आन्योर, जिला मथुरा (उ.प्र.) २८१५०२

१४. सुन्दरशिला - श्री महाप्रभुजी बैठक

       सुन्दरशिला, गिरिराज जी के सामने, तलहटी, पो. जतीपुरा, जिला - मथुरा (उ.प्र.) २८१५०२

१५. गिरिराज की बैठक - श्री महाप्रभुजी बैठक

       श्रीनाथजी मन्दिर (गिरिराज के ऊपर), जतीपुरा, जिला - मथुरा (उ.प्र.) २८१५०२

१६. कामवन की बैठक - श्री महाप्रभुजी बैठक

      कामवन, श्री कुण्ड पो. कामा, जिला - भरतपुर (राज.) पिन. ३२१०२२

१७. गहवरवन (बरसाना) श्री महाप्रभुजी बैठक

      गहवरवन (श्रीराधारानी के मंदिर के आगे) मोरकुटी के नीचे, पो. बरसाना, जिला - मथुरा

१८. संकेतवन (ब्रज) श्री महाप्रभुजी बैठक

      सकेतवन बगीचे में, कृष्ण कुण्ड पो. बरसाना, जिला - मथुरा

१९. नंदगांव (ब्रज) श्री महाप्रभुजी बैठक

     नन्दगांव, मानसरोवर सड़क के उस पार, पो. नन्दगाँव (जिला - मथुरा)

२०. कोकिलावन (ब्रज) श्री महाप्रभुजी बैठक

      कोकिलावन, मुकाम जौव, - पोस्ट बठेन, जिला - मथुरा

२१. भांडीवरन - (अप्रकट) श्री महाप्रभुजी बैठक

      भांडीर गांव, तालुका मांअ (यमुना नदी के किनारे) जिला - मथुरा (उ.प्र.)

२२. मानसरोवर (माखन) श्री महाप्रभुजी बैठक

       मानसरोवर (माखन) (यमुना नदी के किनारें), पो.माट, जि.- मथुरा (उ.प्र.)

२३. सूकर क्षेत्र (सोरमजी/सौरोजी) श्री महाप्रभुजी बैठक

      सौरभघाट, पोस्ट सौरो जिला अटोहा (उ.प्र.)

२४. चित्रकूट श्री महाप्रभुजी बैठक

       कामलानाथ पर्वत, पोस्ट पीली कोठी (उ.प्र.) पिन - ४८५३३६

२५. अयोध्या - श्री महाप्रभुजी बैठक

       रामघाट रोड, गुसाईं घाट, पो. अयोध्या, जिला - फैजाबाद (उ.प्र.) पिन २२४१२३

२६. नैमिषारण्य - श्री महाप्रभुजी बैठक

      तालुका- मिश्र (वेदव्यास आश्रम के सामने), पो. नैमिषारण्य, जिला - सीतापुर (उ.प्र.)

२७. काशी - श्री महाप्रभुजी बैठक

       सेठ पुरूषोत्तमदास जी का घर, जतनबड़ चैतन्य रोड़ दूध हट्टी के पास, वाराणसी जिला - काशी (उ.प्र.)

२८. काशी - श्री महाप्रभुजी बैठक

       हनुमान घाट, पो. वाराणसी, जिला - काशी (उ.प्र.)

२९. हरिहर क्षेत्र (सोनपुर) श्री महाप्रभुजी बैठक

      हरिहर क्षेत्र, मगर हट्टा चौक, महादेवजी के मंदिर के पास, वैद्यनाथ धाम, पो. हाजीपुर, जिला - वैशाली (बिहार) पिन ८४४००१

३०. जनकपुर - श्री महाप्रभुजी बैठक

      ग्राम छोटी ढीगी (हाजीपुर) के पास, जनकपुर, जिला वैशाली (बिहार)

३१. गंगासागर संगम - श्री महाप्रभुजी बैठक

      (अप्रकट) कपिल कुण्ड, गंगासागर (पश्चिम बंगाल)

३२. चम्पारण्य श्री महाप्रभुजी बैठक

       छटी धर में चम्पारण्य, व्हाया राजीम, जिला - रायपुर (छत्तीसगढ़) पिन ४३८३१

३३. चम्पारण्य श्री महाप्रभुजी बैठक

       प्राकट्य स्थल (पहली बैठक) चम्पारण्य राजीम, जिला - रायपुर पिन. ४३८३१

३४. जगन्नाथपुरी श्री महाप्रभुजी बैठक

       जगन्नाथपुरी, हजारीमल दूधवाले की धर्मशाला के पास, ग्रांट टेक रोड, पोस्ट पुरी (उडीसा) पिन ५२०००१

३५. पंढरपुर श्री महाप्रभुजी बैठक

       चन्द्रभागा नदी के उस पार, पो. पंढरपुर (महाराष्ट्र) पिन. ४१३३०४

३६. नासिक श्री महाप्रभुजी बैठक

      परसराम पूरिया मार्ग, पंचवटी, पो. नासिक, जिला नासिक (महाराष्ट्र) ४२२००१

३७. पन्नासिंह (दक्षिण) श्री महाप्रभुजी बैठक

      (अप्रकट) मंगलगिरी पर्वत पर, मंगलगिरी स्टेशन, विजयवाड़ा (आन्ध्रप्रदेश)

३८. तिरूपति (श्री लक्ष्मणबालाजी) श्री महाप्रभुजी बैठक

        लक्ष्मण बालाजी, कर्नाटक धर्मशला छत्रम् के पास, गांवतिरूमाला, पो. तिरूपति (आन्ध्रप्रदेश)

३९. श्रीरगंजी श्री महाप्रभुजी बैठक

      (अप्रकट) श्री रंगम, त्रिचनापल्ली के पास, तमिलनाडु

४०.  विष्णुकांची श्री महाप्रभुजी बैठक

       विष्णुकांची, चेत्रवत्री मुतेकुलम, कांचीपुरम (तमिलनाडु)

४१. सेतुबन्ध (रामेश्वरम्) श्री महाप्रभुजी बैठक

      (अप्रकट) सेतुबंध (रामेश्वरम्) जिला - रामनाड (तमिलनाडु)

४२. मलयाचल - श्री महाप्रभुजी बैठक

      (अप्रकट) ऊँटी के पास (कर्णाटक)

४३. लोहगढ़ - श्री महाप्रभुजी बैठक

      लोहगढ़ (हरी) फाल के सामने , पो. पणजी (गोवा)

४४. ताम्रपर्णी नदी - श्री महाप्रभुजी बैठक

       कृष्णा नदी की बैठक, तिरुनल्वेली रेलवे स्टेशन के पास,(तमिलनाडु)

४५. कृष्ण नदी - श्री महाप्रभुजी बैठक

       कृष्णा नदी के तीर पर (अप्रकट) वाडी रायपुर के बीच कृष्णा गाँव (कर्णाटक)

४६. पम्पासरोवर - श्री महाप्रभुजी बैठक

      (अप्रकट) पम्पा सरोवर, डासपेट , डम्पीगाँव (आँध्रप्रदेश)

४७. पद्मनाथ - श्री महाप्रभुजी बैठक

       पद्मनाथ (पोढ़ानाथ) अप्रकट पो. तिरुवंतपुरम (केरल) पिन 695141

४८. जनार्दन - (बरकला) श्री महाप्रभुजी बैठक

      जनार्दन क्षेत्र पो. बरकला ,केरल 695141

४९. विद्यानगर - (विजयनगर) श्री महाप्रभुजी बैठक

      विद्यानगर (अप्रकट) डम्पीगाँव (आँध्रप्रदेश)

५०. त्रिलोकभान - श्री महाप्रभुजी बैठक

       त्रिलोकभान (अप्रकट) ताम्रपर्णी नदी के पास, तोताद्री पर्वत (तमिलनाडु)

५१. तोताद्रि - श्री महाप्रभुजी बैठक

      तोताद्री पर्वत(अप्रकट) ,गाँव नांगुनेरी, तिरुनल्वेली रेलवे स्टेशन के पास,(तमिलनाडु)

५२. दर्भशर्यम् - श्री महाप्रभुजी बैठक

      दर्भशर्यम् , आदि सेतुगांव (गुप्त बैठक) जिला – रामनाड़पुरम (तमिलनाडु)

५३. सूरत - श्री महाप्रभुजी बैठक

     अश्विनी कुमार घाट, ताप्ति नदी के किनारे मुकाम सूरत (गुजरात) पिन 392001

५४. भरूच (भृगुकच्छ) श्री महाप्रभुजी बैठक

       नर्मदा नदी के किनारे (भृगुकच्छ), पावर हाउस के पास कचहरी के पीछे पो . भरूच (गुजरात) पिन 392001

५५. मोरवी - श्री महाप्रभुजी बैठक

       मच्छु नदी के सामने का घाट, मोरवी (गुजरात), पिन 363641

५६. नवानगर (जामनगर) श्री महाप्रभुजी बैठक

       नागपति नदी के तटपर कालाबड गेट रोड जामनगर (गुजरात) पिन 361001

५७. जाम खंभालिया - श्री महाप्रभुजी बैठक

       स्टेशनरोड, कुम्भ के ऊपर , पो. जाम खंभालिया, जिला-जामनगर वाया द्वारका (गुजरात) पिन 361305

५८. पिण्डतारक - श्री महाप्रभुजी बैठक

      पिण्डतारक पो.पिंडारा जामनगर, (गुजरात) पिन 361305

५९. मूल गोमती - श्री महाप्रभुजी बैठक

      मूल गोमती पो. पिंडारा मृणमीरा नीलकुंड चौक गोमती वाया द्वारका (गुजरात) पिन 361335

६०. द्वारका - श्री महाप्रभुजी बैठक

      गोमती नदी के किनारे, हरिकुंड 56 सीढ़ीके पास, द्वारका (गुजरात) पिन 361335

६१. गोपीतलैया - (द्वारकाधाम) श्री महाप्रभुजी बैठक

      गोपितालाब जिला-जामनगर वाया द्वारका पिन 361330

६२. शंखोद्वार - श्री महाप्रभुजी बैठक

       पो. बेट (शंखोद्वार) शंखतालाब पर , भेंट द्वारका (जामनगर)

६३. नारायण सरोवर - श्री महाप्रभुजी बैठक

       नारायण सरोवर , तहसील- लखपत, जिला-कच्छ (भूज) पिन 370624

६४. जूनागढ - श्री महाप्रभुजी बैठक

      दामोदर कुंड , गिरनार पर्वत तलहटी में गिरनार रोड, जूनागढ़ (गुजरात) पिन-362001

६५. प्रभास (सोमनाथ) श्री महाप्रभुजी बैठक

       पो. प्रभास पाटन (सोमनाथ), दोहोत्सर्ण स्थान के पास, जिला-जूनागढ़ (गुजरात)

६६. माधवपूर (जूनागढ) श्री महाप्रभुजी बैठक

     कदम्ब कुण्ड के ऊपर, माधवपूर (बेड) जिला-जूनागढ़ (भूज) पिन-362510

६७. गुप्तप्रयाग (जूनागढ ) श्री महाप्रभुजी बैठक

       गुप्तप्रयाग (त्रिवेणी कुण्ड पर) , पो. देलवाडा , जिला-जूनागढ़ (भूज) पिन-382250

६८. तगडी - (धंधूका अहमदाबाद) महाप्रभुजी बैठक

      कोटाद मार्ग पर जिला अहमदाबाद पो. तगड़ी (भूज) पिन-382250

६९. नरोडा - श्री महाप्रभुजी बैठक

     श्रीगोपालदास जी का घर नरोडा रोड (अहमदाबाद)

७०. गोधरा - श्री महाप्रभुजी बैठक

       राजा व्यास की हवेली, राजा व्यास मार्ग, पटेल बाज़ार, गोधरा, जिला-पंचमहल (गुजरात) पिन-389001

७१. खेराल - श्री महाप्रभुजी बैठक

       श्रीमालीवाल, जिला-महसाणा पो. खेरालु,(गुजरात) 389011

७२. सिद्वपुर (मेहसाणा) श्री महाप्रभुजी बैठक

      बिन्दु सरोवर रोड, सिद्धपुरा, जिला-मेहसाणा (भुज) पिन-384151

७३. अवन्तिकापुरी (उज्जैन) श्री महाप्रभुजी बैठक

      सांदीपनी आश्रम के पास (गौमती कुण्ड) उज्जैन (म.प्र.) 456001

७४. पुष्कर (अजमेर राजस्थान) श्री महाप्रभुजी बैठक

      ब्रह्माजी के मंदिर के आगे, वल्लभ घाट, पुष्कर जिला-अजमेर पिन-305022

७५. कुरूक्षेत्र (हरियाणा) श्री महाप्रभुजी बैठक

       सरस्वती कुण्ड, शक्तिदेवी के मंदिर के सामने, कुरुक्षेत्र (हरियाणा)

७६. हरिद्वार - श्री महाप्रभुजी बैठक

      गंगा किनारे, रामघाट, पो. हरिद्वार( उत्तरांचल)

७७. बद्रीकाश्रम - श्री महाप्रभुजी बैठक

       बद्री का श्रम (मंदिर के पास) पो. बद्रीनाथ (उत्तरांचल)

७८. केदारनाथ - श्री महाप्रभुजी बैठक

      अलक नन्दा भागीरथी संगम के पास, केशव प्रयाग, बद्रीनाथ (उत्तरांचल)

७९. व्यासाश्रम - श्री महाप्रभुजी बैठक

      व्यास आश्रम, केदारखंड (उत्तरांचल)

८०. हिमालय पर्वत - श्री महाप्रभुजी बैठक

     हिमालय पर्वत (अप्रकट)

८१. व्यास गंगा - श्री महाप्रभुजी बैठक

     व्यास गंगा (अप्रकट)

८२. मद्राचल - श्री महाप्रभुजी बैठक

      मद्राचल पर्वत (अप्रकट)

८३. अडैल (प्रयाग) श्री महाप्रभुजी बैठक

      त्रिवेणी संगम के सामने (अड़ेल) ग्राम देवरस जिला-इलाहाबाद (उ.प्र.) पो. नैनी (प्रयाग) पिन 211006

८४. चरणाट (चूनार) चरणाद्रि श्री महाप्रभुजी बैठक

      आचार्य कूप चरणाट (चरणाद्रि) पो. चुनार, जिला-मिर्जापुर (उ.प्र.) 231304

Tuesday, June 7, 2011

શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાનાં સુવર્ણ રત્નો સમાં ૧૦૦ સુંદર સુવાક્યો


શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાનાં સુવર્ણ રત્નો સમાં ૧૦૦ સુંદર સુવાક્યો


ભારતીય સંસ્કૃતિ બે મહાકાવ્યોથી ઉજાગર છે. મહર્ષિ વાલ્મિકી રચિત રામાયણ અને મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારત. રામાયણે મર્યાદા પુરૂષોત્તમ રામ આપ્યા અને મહાભારતે પૂર્ણ પુરૂષોત્તમ શ્રીકૃષ્ણ આપ્યા.


શ્રીકૃષ્ણનું નામ આવે એટલે રાધા યાદ આવે અને અમૃતધારા જેવી શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાનું સ્મરણ થાય.
રામ માટે સત્ય એ જીવનનો પ્રેમ હતો જ્યારે શ્રી કૃષ્ણ માટે પ્રેમ એ જીવનનું સત્ય હતું. જ્યાં સત્ય અને પ્રેમ સાથે ચાલે છેએવા ધર્મગ્રંથનું નામ છે ઃ શ્રીમદ્‌ ભગવદ ગીતા નવ અક્ષરનું નામ છે. નવ પૂર્ણાંક છે - શ્રીકૃષ્ણ પણ પૂર્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ છે.
શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાનો સીધો સાદો અર્થ છે ઃ શ્રી ભગવાને ગાયેલું ગીત મહાભારતમાં અઢાર પર્વ છે ઃ જે પૈકી છઠ્ઠો પર્વ એ ભીષ્મપર્વ છે. ભીષ્મપર્વના અઘ્યાય નં. ૨૫થી ૪૨ એટલે કે અઢાર અઘ્યાય છે તે આપણી ગીતા છે.
ગીતાના અઢાર અઘ્યાય છે; કુલ સાતસો શ્વ્લોક છે; ૯૪૧૧ શબ્દો છે; કુલ ઃ ૨૪,૪૪૭ અક્ષરો છે. ૫૭૫ શ્વ્લોક શ્રી કૃષ્ણ; ૮૫ શ્વ્લોક શ્રી અર્જુન; ૩૯ શ્વ્લોક સંજય અને ૧ શ્વ્લોક ઘૃતરાષ્ટ્ર બોલે છે. શ્રી કૃષ્ણ ઉવાચ ૨૮; અર્જુન ઉવાચ ૨૧, સંજય ઉવાચ ૯ અને ઘૃતરાષ્ટ્ર ઉવાચ-૧ એમ ગીતામાં કુલ ઃ ૫૯ વખત ઉવાચ આવે છે.
ગીતાના પ્રથમ અઘ્યાયનો પ્રથમ શબ્દ ‘ધર્મક્ષેત્ર’ છે અને છેલ્લા અઘ્યાયનો છેલ્લો શબ્દ ‘મમ’ છે. મારું ધર્મક્ષેત્ર કયું ? જવાબ છે ઃ આ બે શબ્દો વચ્ચેનું બઘું. અર્થાત્‌ ગીતા. વેદવ્યાસનો કેવો શબ્દ સુમેળ !
સમગ્ર ગીતાનો સાર તેના શીર્ષકનો જ છે. ગીતા શબ્દને ઊલટાવીને વાંચો ઃ તાગી. જે આસક્તિનો ત્યાગ કરે છે તે પ્રભુને પામે છે. આથી જ પૂજ્ય મહાત્મા ગાંધી બાપુએ પોતે ગીતા વિશે જે પુસ્તક લખ્યું તનું ચોટડૂક નામ આપ્યું ઃ ‘અનાસક્તિ યોગ.’
ગીતા જેવા અસામાન્ય ગ્રંથ વિશે સામાન્ય માણસ જે કાંઈ લખે તે સૂરજ સામે આગિયો ઝબકારે મારે તેવું લાગે. અસંખ્ય ગીતા ભાષ્યો; ગીતા પ્રવચનો ઃ ટીકાઓ ઃ અર્થઘટનો ઉપલબ્ધ છે.
શ્રીમદ્‌ ભગવદગીતાને પાંચમો વેદ કહેવાય છે. વેદ, ઉપનિષદ અને ગીતાને પ્રસ્થાનત્રયી કહે છે. સગુણ-નિર્ગુણ-સાકાર અને નિરાકર બન્ને ભક્તિ તેમાં છે.
કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ - મુખ્ય ત્રણ યોગો છે. સત્ત્વ, રજ અને તમ - ત્રણ ગુણોનું સુંદર નિરૂપણ છે.
યુઘ્ધ માટે આહ્‌વાન હોય અને તે ધર્મગ્રંથ બને એવો દુનિયાનો આ પ્રથમ કિસ્સો છે.
દુનિયાની તમામ ભાષામાં ગીતાનો અનુવાદ થયેલો છે.
ન્યાય માટેની અદાલતોમાં પણ તે સત્યને પ્રતિપાદિત કરે છે. ગીતામાં સમાવિષ્ટ પ્રચ્છન્ન જ્ઞાન હજુ સુધી સંપૂર્ણ રીતે કોઈ પામ્યું નથી.
ગીતા-ની પૂજા થાય છેઆજદિન સુધી વિશ્વમાં કોઇએ પણ ગીતામતનું ખંડન કર્યાનું સાંભળ્યું નથી. આત્મા-પરમાત્મા; જન્મ-મરણ કર્મ-અકર્મ ઃ રાગ-ત્યાગ; ધર્મ-અધર્મ ઃ પાપ-પુણ્ય; ભક્ત-ભગવાન; નીતિ-અનીતિ; ભોગી-યોગી ઃ શસ્ત્ર-શાસ્ત્ર-જેવાં અનેક દ્વાંદ્વોનું સુપેરે અહીં અવલોકન ઃ આલેખન અને વિશ્વ્લેષણ થયું છે.
‘ય’ ઉપર સૌથી વઘુ ૧૦૩ શ્વ્લોકો ગીતામાં છે; સૌથી વઘુ આત્મા શબ્‌ ૧૩૬ વખત વપરાયો છે; ગીતામાં શ્રી અર્જુને શ્રીકૃષ્ણને કુલ ૨૭ પ્રશ્નો પૂછ્‌યા છે.
બધા અઘ્યાયોમાં મળી શ્રી કૃષ્ણે પોતાની કુલ ૧૬૮ વિભૂતિનું વર્ણ કર્યું છે; સૌથી વઘુ શ્વ્લાકો ઃ ૭૮ અઢારમા અઘ્યાયના છે. ગીતામાં શ્રીકૃષ્ણનાં કુલ ઃ ૧૦૮ સુંદર નામો છે.
ગીતામાં કુલ ૩૦ પ્રકારના અલગ અલગ યોગો છે.
૧ થી ૧૦૦૦ સુધીના સંખ્યાવાચક શબ્દો છે.
કુલ ગીતા ઃ ૨૩૩ છે, જેમાં શ્રીમદ્‌ ભગવદ ગીતા સર્વશ્રેષ્ઠ છે. હંિદુ ધર્મનાં ધર્મગ્રંથ હોવા છતાં સમગ્ર ભગવદ ગીતામાં કોઈપણ જગાએ ક્યાંય હંિદુ શબ્દનો ઉલ્લેખ માત્ર નથી. સ્થિતપ્રજ્ઞ શબ્દ ગીતાનો પોતીકો શબ્દ છે જે બીજા અઘ્યાય સિવાય ક્યાંય વપરાયો નથી.
આવી સુંદર શ્રેષ્ઠ ભગવદ્‌ ગીતામાં અસંખ્ય સુવાક્યો છે - જેમાંથી ૧૦૦ સુવર્ણરત્નો જેવાં સુંદર સુવાક્યો સાદર કરવાનો એક અતિનમ્ર પ્રયાસ છે. આશા છે સૌને ગમશે. આચરણ કરી ધન્ય બનીએ.
શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાનાં સુવર્ણરત્નો સમાં ૧૦૦ સુંદર સુવાક્યો ઃ
૧. કુળનો નાશ થતાં સનાતન કુળધર્મો નાશ પામે છે (અઘ્યાય ૧, શ્વ્લોક ૪૦), ૨. પંડિતો મરેલાનો કે જીવતાનો શોક કરતાનથી. (૨-૧૧), ૩. સુખદુઃખને સમાન માનનારા જે ધીરજવાળા પુરુષને વિષયો વ્યાકુળ કરતા નથી તે અમરતા મેળવવા સમર્થ છે. (૨-૧૫), ૪. અસત્‌નો ભાવ નથી અને સત્‌નો અભાવ નથી. (૨-૧૬), ૫. જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજી નવાં વસ્ત્રો ધારણ કરે છે તેમ દેહધારી આત્મા જૂનાં શરીરો ત્યજી નવાં શરીરો પામે છે. (૨-૧૨), ૬. જન્મેલાનું મૃત્યુ નક્કી છે અને મરેલાનો જન્મ નક્કી છે. (૨-૨૭), ૭. ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુઘ્ધથી બીજું કલ્યાણ નથી. (૨-૩૧), ૮. પ્રતિષ્ઠાને પામેલાને અપકીર્તિ મરણથી પણ અધિક છે (૨-૩૪), ૯. ધર્મનું અતિ -થોડું પણ આચરણ મોટા ભયથી વચાવે છે. (૨-૪૦), ૧૦. નિશ્ચય વિનાનાઓનું જ્ઞાન ઘણી શાખાવાળું અને અનંત હોય છે (૨-૪૧), ૧૧. તારો કર્મમાં જ અધિકાર છે ઃ ફળમાં કદ પણ નથી. (૨-૪૭), ૧૨ સિઘ્ધ-અસિઘ્ધિમાં સમાન થઇ કર્મો કર. ‘સમતા’ એ જ યોગ છે. (૨-૪૮), ૧૩. ફળના હેતુવાળા સકામ પુરુષો પામર છે. (૨-૪૯), ૧૪. કર્મોમાં કુશળતા એ યોગ છે. (૨-૫૦), ૧૫. આસક્તિ રહિત; સારું કે ખોટું; હર્ષ કે ખેદ નથી તે સ્થિર છે(૨-૫૭), ૧૬. જેની ઇન્દ્રિયો વશ હોય છે તેની બુઘ્ધ સ્થિર થાય છે. (૨-૬૧), ૧૭. વિષયોનું ચંિતન કરતા પુરૂષને તેઓમાં આસક્તિ થાય છે, આસક્તિથી કામના થાય છે; કામનાથી ક્રોધ થાય છે; ક્રોધથી મૂઢતા થાય છે ઃ મૂઢતાથી સ્મૃતિનો નાશથાય છે; સ્મૃતિના નાશથી બુઘ્ધિનો નાશ થાય છે અને બુઘ્ધિના નાશથી મનુષ્ય સંપૂર્ણ નાશ પામે છે. (૨-૬૨, ૬૩), ૧૮. પરસન્ન ચિત્તવાળાની બુઘ્ધિ જલદી સ્થિર થાય છે (૨-૬૫), ૧૯. જેમ વાયુ જળમાં નાવને ખેંચી જાય તેમ ઇન્દ્રિયો પુરુષની બુઘ્ધિને ખેંચી જાય છે. (૨-૬૭), ૨૦. સર્વ પ્રાણીઓની રાત્રિ છે તેમાં સંયમી જાગે છે જ્યારે પ્રાણીઓ જાગે છે તેમાં સંયમી (મુનિઓની)ની રાત્રિ છે. (૨-૬૯), ૨૧. વિષયોને ઇચ્છનારો શાંતિ પામતો નથી. (૨-૭૦), ૨૨. કોઈપણ મનુષ્ય એક ક્ષણમાત્રપણ કર્મ કર્યા વગર રહી શક્તો નથઈ. (૩-૫), ૨૩. જે મૂઢાત્મા કર્મેન્દ્રિયોને વશ કરી મન વડે ઇન્દ્રિયોના વિષયનું ચંિતન કરતો રહે છે તે મિથ્યાચારી; દંભી અને ઢોંગી છે. (૩-૬), ૨૪. કર્મ ન કરવા કરતાં કર્મ કરવું વધારે સારું છે. (૩-૮), ૨૫. આસક્તિરહિત થઇ કર્મ કરતો પુરુષ મોક્ષ પામે છે. (૩-૧૯), ૨૬. જે પાપીઓ પોતાના માટે જ રાંધે છે તે પાપ ખાય છે. (૩-૧૩), ૨૭. જે મનુષ્ય આત્મામાં જ પ્રીતિવાળો ઃ આત્મામાં જ તૃપ્ત તથા આત્મામાં જ સંતુષ્ટ રહે છે તેને કંઇક જ કરવાનું રહેતુંનથી. (૩,૧૭), ૨૮. શ્રેષ્ઠ મનુષ્ય જે જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા લોકો કરે છે. (૩-૨૧), ૨૯. સર્વ કર્મો પ્રકૃતિના ગુણો વડે કરાય છે. (૩-૨૭), ૩૦. રાગ અને દ્વેષ કર્તવ્ય માર્ગમાં વિધ્ન કરનારા શત્રુઓ છે. (૩-૩૪), ૩૧. બીજાનો ધર્મ આચરવો સહેલો હોય અને પોતાનો ધર્મ વિગુણ અર્થાત્‌ અઘરો હોય તો પણ પોતાનો ધર્મ જ વઘુ કલ્યાણકારક છે. પોતાના ધર્મમાં મરણ આવે તો તે પણ હિતક છે; પરંતુ બીજાના ધર્મનું આચરણ કરવું ખૂબ જ ભયાનક અને ભયપ્રદ છે. (૩-૩૫), ૩૨. જેમ ઘુમાડાથી અગ્નિ, મેલથી દર્પણ અને ઓર-થી ગર્ભ ઢંકાય છે તેમ આ કામ (વાસના) વડે જ્ઞાન ઢંકાયેલું છે. (૩-૩૮), ૩૩. જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃઘ્ધિ થાય છે ત્યારે ત્યારે હું (ભગવાન) અવતાર ધારણ કરું છું. (૪-૭), ૩૪. સતપુરુષોના રક્ષણ માટે; દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની પુનઃ સ્થાપના કરવા હું યુગે યુગે પ્રગટું છુ. (૪-૮), ૩૫. જેઓ જે પ્રકારે મારે શરણે આવે છે તેમને તે જ પ્રકારે હું પોતે ભજું છું. (૪-૧૧), ૩૬. કર્મની ગતિ અતિ ગહન છે. (૪-૧૭), ૩૭. સારાં કરેલાં કર્મો જ્ઞાનમાં સમાઇ જાય છે. (૪-૩૩), ૩૮. જ્ઞાનરૂપ વહાણ વડે પાપરૂપ સમુદ્ર તરી જવાય છે. (૪-૩૬), ૩૯. જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને સંપૂર્ણ ભસ્મ કરી દે છે તેમ જ્ઞાનરૂપ અગ્નિ સર્વ કર્મોને ભસ્મ કરી દે છે. (૪-૩૭), ૪૦. આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઇ પણ નથી. (૪-૩૮), ૪૧. શ્રઘ્ધાવાન ઃ તત્પર અને જિતેન્દ્રિય પુરુષજ્ઞાન પામે છે; જ્ઞાની જ પરમશાંતિ પામે છે. (૪-૪૦), ૪૨. આત્મનિષ્ઠ પુરુષને કર્મો બાંધી શક્તાં નથી. ૪-૪૧, ૪૩. સંશયમય રહેલાને આ લોક નથી; પરલોક નથી અને સુખ પણનથી. શ્રદ્ધાવિનાના સંશયીનો નાશ થાય છે. (૪૪), કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ સારો છે. (૫-૨), ૪૫. જે કશાનો દ્વેષ કરતોનથી કે કશાની ઇચ્છા રાખતો નથી તેને સદા સંન્યાસી જાણવો. (૫-૩), ૪૬. સાંખ્ય અને યોગ એટલે કે જ્ઞાન અને કર્મ જુદાંનથી ઃ જો માણસ બંનેમાંથી એકનું પણ ઉત્તમ આચરણ કરે તો બન્નેનું ફળ મેળવી શકે છે. (૫-૪), ૪૭. સાચો તત્ત્વજ્ઞાની માણસ પોતાની બધી જ ક્રિયાઓ ‘ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે’ - એવું માની પોતે કંઇ જ કરતો નથી - એવું માને છે. (૫-૮, ૯) ૪૮. જે બધાં કર્મો મને સોંપે છે તે જળકમળવત્‌ ગણાય છે. (૫-૧૦), ૪૯. પરમાત્મા પોતે પ્રાણીઓના કર્તાપણાના કર્મને કે કર્મોના ફલને સર્જતો નથી પરંતુ સ્વભાવરૂપ પ્રકૃતિ જ એ મુજબ પ્રવૃત્ત થાય છે. (૫-૧૪), ૫૦. પરમેશ્વર કોઈનું પાપ કે પુણ્ય લેતા નથી. (૫-૧૫), ૫૧. સમભાવવાળા ઃ સમદર્શી મનુષ્યો બ્રહ્મરૂપ જ છે. (૫-૧૯), ૫૨. બ્રહ્મજ્ઞાની પ્રિય પામી હર્ષ પામતો નથી અને અપ્રિય પામી ઉદ્વેગ પામતો નથી. (૫-૨૦), ૫૩. બ્રહ્મયોગમાં જોડાયેલો; અનાસક્ત અક્ષય સુખને પામે છે. (૫-૨૧), ૫૪. જ્ઞાની માણસ ભોગોમાં રમતો નથી. (૫-૨૨), ૫૫. મોક્ષની સાધનામાં જે તત્પર છે તે સાધક સદા મુક્ત જ છે. (૫-૨૮), ૫૬. જેણે સંકલ્પો છોડ્યા ન હોય તેવો, કોઈ યોગી થતો નથી. (૬-૨), ૫૭. સર્વ સંકલ્પો છોડનાર અનાસક્ત જ ‘યોગારૂઢ’ કહેવાય છે. (૬-૪), ૫૮. મનુષ્ય પોતે જ પોતાનો બંઘુ અને પોતે જ પોતાનો શત્રુ છે. (૬-૫), ૫૯. જે ઇન્દ્રજિત બની અત્યંત શાંત રહે છે તે પરમાત્મા પામે છે. (૬-૭), ૬૦. માટી, પથ્થર, સોનું-સમાન ગણનાર યુક્ત-યોગસિઘ્ધ છે. (૬-૯), ૬૧. બહુખાનાર, ન ખાનાર, ઊંઘણશી કે જાગરણ કરનારને યોગમાં સિઘ્ધિ મળી શક્તી નથી. (૬-૧૬), ૬૨. જેમ વાયુરહિત સ્થાનમાં રહેલા દીપકની જ્યોત સ્થિર રહે છે તે જ ઉપમા આત્માને જોડતા યોગીના વશ થયેલા ચિત્તની કહી છે. (૬-૧૯), ૬૩. જે મને બધે જુએ છે અને બઘું મારામાં જુએ છે તેને હું અદ્રશ્ય રહેતો નથી અને તે મને અદ્રશ્ય રહેતો નથી. (૬-૩૦), ૬૪. જે સુખ અથવા દુઃખને સમાન જુએ છે તે યોગી શ્રેષ્ઠ છે. (૬-૩૨), ૬૫. મનનો નિગ્રહ વાયુની પેઠે અતિ દુષ્કર મનાય છે. (૬-૩૪), ૬૬. જેણે મન વશ કર્યું નથી તેને યોગ દુર્લભ છે. (૬-૩૬), ૬૭. શુભ કર્મ કરનારો કોઈ મનુષ્ય દુર્ગતિ પામતો નથી. (૬-૪૦), ૬૮. શ્રઘ્ધાવાન, અંતઃકરણપૂર્વક ભજનારો યોગી શ્રેષ્ઠ યોગી છે. (૬-૪૭), ૬૯. પૃથ્વી, પાણી, પવન, પ્રકાશ આકાશ, મન, બુઘ્ધિ, અહંકાર આ વિભાગો મારી પ્રકૃતિના છે જે આઠ છે. (૭-૪), ૭૦ મારી ગુણમયી દૈવી માયા ઓળંગવી અત્યંત કઠિનછે; જે મારા શરણમાં આવે છે તે જ આ માયા ઓળંગી શકે છે. (૭-૧૪), ૭૧. દુઃખી-પીડિત, જિજ્ઞાસાવળા, ધનપ્રાપ્ત કરવાની લાલસા રાખનારા, જ્ઞાન મેળવવાની ધગશવાળા આમ આ ચાર પ્રકારના મનુષ્યો મને ભજે છે. (૭-૧૬), ૭૨. જ્ઞાનીને પ્રભુ અત્યંત પ્રિય છે અને પ્રભુને જ્ઞાની અત્યંત પ્રિય છે. (૭-૧૭), ૭૩. જે મનુષ્ય મને જે પ્રકારે ભજે છે તેની શ્રદ્ધા તે પ્રકારે જ ફળેછે. (૭-૨૧), ૭૪. જે દેવોને પૂજે તે દેવો પામે છે, જે મને પૂજે તે મને પામે છે. (૭-૨૩), ૭૫. મનુષ્ય અંતકાળે જે જે પદાર્થ યાદ કરતો કરતો શરીર છોડે છે તે તે પદાર્થો તે પામે છે. (૮-૬), ૭૬. જ્યાંથી જ્ઞાનીઓ સંસારમાં પાછા ફરતા નથી તે જ મારું પરમધામ છે, અક્ષરધામ છે. (૮-૨૧), ૭૭. જેને ધર્મમાં જ શ્રઘ્ધા નથી તે વારંવાર મૃત્યુમાં અટવાયા કરે છે. (૯-૩), ૭૮. જે નિષ્કામ ભાવે મને ભજે છે તેના યોગક્ષેમનો ભાર હું ઉઠાવું છું. (૯-૨૨), ૭૯. પાંદડું, ફુલ, ફળ કે પાણી- જે કોઈ ભક્ત મને જો સાચી ભક્તિભાવનાથી ચડાવે તો તે પણ હું ભોળા ભાવે ચોક્કસ સ્વીકારી લઉ છું. (૯-૨૬), ૮૦. તું નિશ્ચયપૂર્વક એટલું જાણી લે કે ઃ મારો ભક્ત કદાપિ પણ નાશ પામતો નથી. (૯-૩૧), ૮૧. સર્વભૂતોનું બીજ હુ છું (ભગવાન), સમગ્ર સૃષ્ટિમાં એક પણસ્થાવર-જંગમ ભૂત (જીવ) નથી કે જે મારા વિનાનું હોય. ભાવાર્થ એ જ કે કણકણમાં ભગવાન છે. (૧૦-૩૯), ૮૨. જે મારો ભક્ત મારા માટે કર્મ કરનારો, મારે પરાયણ રહેનારો, આસક્તિ વિનાનો અને સમગ્ર સૃષ્ટિનાં તમામે તમામ પ્રાણીઓ કે જીવમાત્ર પ્રત્યે વેરરહિત હોય છે તે મને (ભગવાનને) પામે છે. (૧૧-૫૫), ૮૩. તું મારામાં જ મન ધારણ કર, મારામાં બુઘ્ધિ પરોવ, પછી તું મારામાં જ રહીશ એમાં શકાને સ્થાન નથી. (૧૨-૮), ૮૪. અભ્યાસથી શ્રેષ્ઠ જ્ઞાન છે, જ્ઞાનથી શ્રેષ્ઠ ઘ્યાન છે, ઘ્યાનથી યે વળી શ્રેષ્ઠ કર્મફળ ત્યાગ છે. સૌથી શ્રેષ્ઠ શાંતિ છે, જે ત્યાગથી જ પ્રાપ્ત કરી શકાય છે. (૧૨-૧૨), ૮૫. જેમ સર્વમા રહેલું આકાશ સુક્ષ્મપણાને લીધે લેપાતું નથી તેમ બધા દેહોમાં રહેલો આત્મા લેપાતો નથી. (૧૩-૩૩), ૮૬. સત્ત્વગુણથી જ્ઞાન, રજોગુણથી લોભ અને તમો ગુણથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન ઊપજે છે. (૧૪-૧૭), ૮૭. સત્ત્વ, રજ અને તમ - આ ત્રણ ગુણોથી જે મનુષ્ય પર થઇ જાય છે ત્યારે તેને ગુણાતીત કહેવાય છે. (૧૪-૨૫), ૮૮. જે માનમોહરહિત છે, અનાસક્ત છે, કામત્યાગી છે, આત્મચંિતક છે, દ્વંદ્વોથી પર છે, વિવેકી છે તે મારા આ અવિનાશી પદને પ્રાપ્ત થાય છે. (૧૫-૫), ૮૯. ચાટીને, ચાવીને, ચૂસીને, ગળી જઇને- ખવાતા ચાર પ્રકારના અન્નને જઠરાગ્નિ બની હું જ સારી રીતે પચાવું છું. (૧૫-૧૪), ૯૦. હું ક્ષરથી પર છું, અક્ષરથી ઉત્તમ છું, પુરુષ છું પણ વેદોમાં - લોકોમાં સૌથી ઉત્તમોત્તમ એવો પુરુષોત્તમ છું. (૧૫-૧૮), ૯૧. કામ, ક્રોધ અને લોભ- આ આપણા આત્માને નાશ કરનારાં ત્રણ પ્રકારનાં નરકનાં દ્વાર જ છે; આનો સત્વરે સમજુ માણસે ત્યાગ કરી દેવો જોઇએ. (૧૬-૨૧), ૯૨. જે મનુષ્ય શાસ્ત્રવિધિ છોડી દઇને પોતાને મનફાવે તે રીતે વર્તન કરે છે તે ક્યારેય પણસુખી નથી થતો કે પરમગતિ પણ પામી શક્તો નથી. (૧૬-૨૪), ૯૩. શ્રઘ્ધા, આહાર, યજ્ઞ, તપ, દાન, ના સાત્ત્વિક, રાજસિક, તામસિક એવા અલગ અલગ ગુણોથી યુક્ત અલગ અલગ ત્રણ પ્રકારો છે જેમાં સાત્ત્વિક પ્રકાર - સત્ત્વગુણવાળો શ્રેષ્ઠ કહ્યોછે. (૧૭), ૯૪. દાન દેવું એ ફરજ છે, એવું માની બદલાની આશા વગર યોગ્ય સ્થળે, યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિને જે અપાયછે તે સાત્ત્વિક દાન છે. (નોંધ ઃ દાનની આનાથી શ્રેષ્ઠ બીજી કોઈ વ્યાખ્યા નથી) (૧૭-૨૦), ૯૫. દેશકાળ, કર્તા, સાધન, ક્રિયા અને નસીબ-આ પાંચ કોઈ પણ કાર્યસિઘ્ધિ માટેનાં આવશ્યક કારણો છે. (૧૮-૧૪), ૯૬. સત્ત્વ, રજ અને તમસ - આ ત્રણેય ગુણોથી તદ્દન મુક્ત હોય તેવું કોઈ પ્રાણી બ્રહ્માંડમાં નથી. (૧૮-૪૦), ૯૭. પોતપોતાનાં સ્વાભાવિક કર્મોમાં સદા રત રહેલો મનુષ્ય ઉત્તમ સિઘ્ધિ મેળવીને જ જંપે છે. (૧૮-૪૫), ૯૮. ઘુમાડાથી અગ્નિની પેઠે બધાં કર્મો દોષવાળાં જ હોય છે. (૧૮-૪૮), ૯૯. બધા ધર્મો છોડી તું મને એકને શરણે આવ. હું તને સર્વ પાપોથી છોડાવીશ. તું શોક કરીશ નહિ. (૧૮-૬૬), ૧૦૦. જ્યાં યોગશ્વર શ્રી કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધારી અર્જુન છે, ત્યાં લક્ષ્મી, વિજય, ઐશ્વર્ય અને અવિચળ નીતિ છે, એવો મારો મત છે

Thursday, February 10, 2011

Pushtimargna panch tatva nitya gayaji,

Pushtimargna panch tatva nitya gayaji,


"Pushtimarg na panch tatva" 

Pushtimargna panch tatva nitya gayaji,
Tena janmaojanamna paap sarve jayaji,

Shriji Shri Navneetpriya sukhakariji,
Samaro Shri Mathuranath kunjabihariji,

Shri Vitthalrai Shri Dwarkeshrai Giridhariji,
Shri Gokulchandramaji Madanmohan parvariji,

Biju tatva Shri Vallabhkulne bhajiyeji,
Kudaa lok laajni kaan sarve tajiyeji,

Triju tatva Shri Goverdhandharnu nitya gayaji,
Gamtu sarve Shri Natvarlalnu thayaji,

Couthu tatva Shri Yamunajine manoji,
karo darshanne pai pan ee sukh manoji,

Panchmu tatva Shri Vrajbhoomine gayeaji,
Nitya uthi vaishnav jan padraj payeaji,

Paanche tatvanu dhyan nirantar kijiyeji,
To manavachitana fad sarve lijieji,

Paanche tatva Shri Bhramadikne durlabhji,
Shri Vallabhprabhu prakata pranam karya sarve sulabhji,

Ee shobha joi haridas jaye balihari,
Ee lilla gaajo nitya nar ne nariji.

વૃંદાવન ના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ ગોકુળિયાની ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

શ્રી કૃષ્ણ શરણં મમઃ શ્રી કૃષ્ણ શરણં મમઃ
કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
યમુના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
વ્રજ ચોરયાશી કોશ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
કુંડ કુંડની સીડીઓ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
કમલ કમલ પરમધ પર બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
વૃંદાવન ના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
ગોકુળિયાની ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
વ્રજભૂમિના રજકણ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
રાસ રમંતી ગોપી બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
વ્રજ ચરાવતા ગોપો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
વાજાં ને તબલામાં બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
શરણાઈ ને તબુંરમાં બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
નૃત્ય કરંતી નારી બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
કેસર કેરી પ્યારી બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
આકાશે પાતાળે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
ચૌદ લોકે બ્રહ્માંડે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
ચંદ્ર સરોવર ચોકી બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
પત્ર પત્ર શાખાએ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
આંબ લીબું ને જાંબુ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
વનસ્પતિ હરિયાળી બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
જકીપુરાના લોકો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
મથુરાજીના ચોવા બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
ગોવર્ધન શિખરે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
ગલી ગલી જાહવરવન બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
વેણુ સ્વર સંગીતે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
કળા કરંતા મોર બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
પુલિન કંદરા મધુવન બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
શ્રી યમુનાજીની લહેરો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
આંબાડાળે કોયલ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
તુલસીજીના ક્યારા બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
વિરહી જનના હૈયાં બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
કૃષ્ણ વિયોગી રાપુર બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
વલ્લ્વી વૈષ્ણવ સર્વે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
મધુર મીના વાજિંત્રો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
કુમુદિની સરોવરમાં બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
ચંદ્ર સૂર્ય આકાશે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
તારોડીયાના મંડલ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
અષ્ટ પ્રહર આનંદે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
રોમ રોમ વ્યાકૃળ થઈ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
મહામંત્ર મનમાંહે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
જુગલ ચરણ મંત્રાદિ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

Wednesday, February 9, 2011

ब्रह्म Sambandha (सुप्रीम होने के नाते के साथ संबंध)











Pic :  ब्रह्म Sambandha at NAMAN TOWER HAVELI KANDIVALI WEST,MUMBAI INDIA.ON 17th NOV.2018.
ब्रह्म Sambandha
(सुप्रीम होने के नाते के साथ संबंध)
'Pushti दायरे से) संप्रदाय, (दीक्षा Sambandh-ब्रह्मा होने के नाते सुप्रीम साथ संबंध दीक्षा के लिए दीक्षा के लिए रिज़ॉर्ट' है योग्यता दीक्षा के आत्मसमर्पण करने के लिए पथ का अनुसरण भीतर से एक है दूसरा रास्ता योग्यता दीक्षा पालन करने के लिए भक्ति.
यह है की गुरु कर्तव्य धर्मपरायण का पता लगाने के लिए कि क्या उम्मीदवार योग्यता से ऊपर है. कि बिना गुरु दीक्षा अनुदान चाहिए नहीं है.




अपने ऊपर भरोसा रखनेवाला है कि एक उम्मीदवार Sambandha सब किया अपेक्षित योग्यता enumerated, से पहले, Brhma पूजा / सेवा की दीक्षा श्री कृष्ण के बिना, सेवा-Bhagavat सकते हैं कि वह करते हैं? नहीं, यह संप्रदाय भक्ति-की अनुमति नहीं है,-कम से कम, में Pushti. Sambandha-दीक्षा की ब्रह्मा वल्लभाचार्य सेट द्वारा श्री सिद्धांतों एक के अनुसार पाठ्यक्रम औपचारिक भक्ति शुरू मंजूरी के लिए. इसलिए, संप्रदायों में धार्मिक दीक्षा संस्था है शैक्षिक किसी में प्रवेश प्राप्त करने के रूप में आवश्यक रूप में. किताबों के लिए आवश्यक सब कुछ करने के बाद जैसे अध्ययन, कलम, पेंसिल, एक कम्पास बॉक्स आदि प्राधिकारी स्कूल से नहीं करता है उम्मीदवार एक अर्हता प्राप्त करने में प्रवेश के बिना औपचारिक पाठ्यक्रम प्रारंभ उसकी और प्रवेश में स्कूल.




पहले कहा के रूप में, दुनिया के सभी प्राणियों कृष्ण हैं Amsha, देवी, श्री नाते सुप्रीम कणों की. इसलिए भगवान के सेवक से आने प्रकृति, विनम्र और पुण्य के द्वारा इस रिश्ते सब कर रहे हैं प्राणी. Sambandha-दीक्षा की ब्रह्मा, इसलिए करता है, इस संबंध स्थापित नहीं है, यह सिर्फ रिश्ता भूल इस मदद करता है में वापस बुलाने. तो, इस के बाद दीक्षा प्राप्त करने, एक भक्त नौकर-साथ हो जाता एकजुट मास्टर बंधन का श्री कृष्ण में. हर रिश्ते बलिदान और कर्तव्य, मांग किसी तरह का विश्वास, स्नेह. दीक्षा से यह एक भक्त एक साथ समर्पित खुद कृष्णा सब के साथ अपने सामान श्री करने के लिए और रिश्ते. अब, उसके लिए क्या किया जाना चाहिए कोर्स अगले? श्री Rahasya 'वल्लभाचार्य राज्यों में अपने काम "सिद्धांत:




Sevakanam yatha loke, vyavaharah prasiddhyati;


Tatha karyam samarpyaiva, sarvesam brahmata tatah.




बस के रूप में हर जगह में दुनिया इस,


'नौकर अच्छी तरह से जाना जाता है कर्तव्य की सेवा उनके आकाओं;


इसलिए भगवान के लिए सभी समर्पित करना चाहिए एक करके किया जाना है,


जिससे सब कुछ परमात्मा बनने जा रहा है ब्रह्मा से संबंधित.




अर्थ: यहोवा उनके बस के रूप में सेवा करते कर्मचारियों को 'कर्तव्य अच्छी तरह से जाना जाता है और समाज में हर जगह मान्यता अर्जित एक है, तो उसे करने के लिए करना चाहिए सब एक समर्पित कृष्ण ने श्री की सेवा के लिए कर्तव्य है. जिससे सब कुछ, के रूप में वे परमात्मा हो, ब्रह्मा आने में संपर्क के साथ उच्चतम.




इस दीक्षा 'है nivedana-भी ज्ञात के रूप में' आत्मा. घोषणा, के लिए प्रचार में जाना जाता बनाने का मतलब है Nivedana 'करने के लिए, करने के लिए. ''स्वयं घोषणा से संबंधित स्व सहित उन है कि कर रहे हैं के साथ एक साथ अपने आप की है समर्पण चेतन और अचेतन में सामान की घोषणा 'nivedan पक्ष-आत्मा की' कहा जाता है श्री कृष्ण. घोषणा-दीक्षा के लिए स्वयं के लिए रिज़ॉर्ट और शुरूआत ही वल्लभाचार्य श्री से किया जाना चाहिए प्राप्त जयजयकार descendents पुरुष से योग्य. श्री वल्लभाचार्य "Rahasya का कहना है में अपने काम" सिद्धांत-:




ब्रह्म sambandha-karanat, sarvesham deha-jivayoh,


Sarvadosha-हाय nivrttir.




अर्थ: आत्मा जीव यानी व्यक्तिगत रूप से साकार अंतरंग संबंध के बीच श्री कृष्ण और, और आत्मा शरीर के सभी दोषों का हटा रहे हैं. वे परमात्मा बन जाते हैं.




कुछ बच्चों को घर होने से शरारती बहुत हो द्वारा प्रकृति लेकिन उन्हें नहीं ड्राइव उनके माता पिता को दूर करते हैं.यह इसलिए है क्योंकि माता पिता को खुद पर विचार के रूप में उन्हें उनके. 'माता पिता के लिए बच्चों को स्नेह प्राकृतिक प्रतिबंधित उन्हें ऐसा करने के लिए. इसी प्रकार, कैसे, तो कभी blemishes लेकिन हम में हो सकता है हमें, "पर हमारे होने बनाया स्व 'की घोषणा समर्पण, श्री कृष्ण कमियां समझता है हमें उसकी अपनी और हमारे की वजह से काम कर के बिना हमारी सेवा स्वीकार करता है यह वह. यहाँ, हम निर्दोष चाहिए हमारे मन में हमेशा रखने जा रहा है कि कृष्णा और हमारे बीच का अंतर संयुक्त राष्ट्र के विशाल वहाँ है, mindfulness श्री.




ब्रह्म Sambandha दीक्षा की पवित्र सूत्र यानी मंत्र खुद कृष्णा श्री वल्लभाचार्य द्वारा श्री दी थी.

Monday, February 7, 2011

ABOUT SHODAS GRANTH


ABOUT SHODAS GRANTH



Shri Vallabhacharyaji came on earth for a mission.  His holy mission was to give us a religious creed of pure and natural path of love towards Krishna-Bhakti.  As a guide to his holy mission, he created sixteen special treaties/ volumes.
He wrote a preface named "Anu Bhashya", a commentory on the "Brahma Sutra" of Shri Maharshi Vyasmuni.   Similarly he wrote preface volume called "Subodhiniji" for "Shrimad Bhagvatam".  At the same time he wrote "Sixteen different volumes" called "Shodash Granth" for his devotees to understand the creed and "Krishna-Bhakti."
In pustimargiya cult, there is special importance of Shodash-Granth.  It is called "Geetaji" of our cult, so it is also called "Vallabh-Geeta".  We can also name Shodash Granth as "Upnisada" because it has all extract of principles of pustimarg.  This all volumes are like sixteen phases of moon.  It  is also like compressed memory stored on computer disk.
The extraordinary divine speech of Shri Mahaprabhuji is like 16 different kind of ornaments.  Since Shri Mahaprabhuji is another form of Shri Krshna (Shri Thakorji), his divine speech is also created by Shri Krshna, means it is created by God himself.
Though these 16 volumes were written independently and at different times, they are all connected/ inter-related to each other.
The first volume is "Shri Yamunastakam". All Jivas in this world are bound to materialistic and physical world.   Only by the divine grace of Shri Yamunaji, are they capable of achieving Shri Krshna.  Therefore, Shri Yamunastakam is first. 
In "Balbodh", he explained us for kinds of effort for achievement in life described in Hindu scripture. 
The basic principle of pustimarg -   how to serve God is explained in "Sidhant Muktavali." 
To explain three kinds of souls, "Pusti" (God’s favourite), "Pravahi" and "Maryada", he wrote "Pusti Pravah Maryada".  
To give us a knowledge of how "Pusti Jiv" can be reattached to Shri Krshna by "Brahma Sambandh", he wrote "Siddhant Rahashya" (secrets of Pustimarg.) 
Once we get "Brahma Sambandh", all our worries are taken away by Shri Krshna. To explain that Brahma Sambandhi Jiva should not have worry about this physical world and other spiritual world, he wrote volume of "Navratnam".  
When one gets free of all worries, he should use this human body to serve Shri Krshna by devoting all his comfort, wealth and belongings which very well explained in "Antah Karan Prabodh" a teaching from within.
How to cultivate qualities of politeness, patience and total surrender to Shri Krshna is taught in "Vivek Dhairashraya". 
In  "Krshnashraya", he explained that why pustimargiya devotee has to surrender to Shri Krshna. 
Shri Krshna is the only religion, materialism, salvation and deeds is explained in "Chatur Shloki". 
How the devoteesm can be sublimed in our lives is explained in "Bhaktivardhini".
For eventual sublimation of devoteesm, we need to praise Shri Krshna and to listen about the life of Shri Krshna. Different aspects of listeners are explained in "Panch Padya."  
Also, there different aspects and qualities of speakers which are very well defined in "Jalbhedh" volume.  To feel (view) and experience the presence of almighty Shri Krshna, we need to appreciate the fact that we are separated from Him and feel the suffering of that separation.
A Pustimargiya devotee should not necessary be bothered by this physical and materialistic world.  And this is very well explained and proved in "Synapse Niryan" volume composed by Shri Vallabhacharya. 
This kind of devotee should use his or her human body only to serve in "Nirodh Laxana" volume. 
What kind of reward and fruit of these services will be awarded by Shri Krshna is found in "Seva Fal" volume.
First step in devotion is to conquer ourselves from within, which is achieved by Shri Yamunastakam.  So, Shri Yamunastakam is first volume and in chronological order when we achieve everything (spiritually), Seva Fal (rewards of service) is the sixteenth and last volume composed by Shri Vallabhacharya
.