Monday, February 7, 2011

બ્રહ્મસબંધ ભાવાર્થ .....









.PICS : ब्रह्मसम्बंध दीक्षा By Shree Vallabhacharya Yadunathji Mahodayaji to Dr.PRAVIN G.BHATIA-PURECHA, FOUNDER PRESIDENT OF BHATIA COMMUNITY MISSION FOUNDATION,(www.bhatiacommunity.org),DIRECTOR CUM DEAN OF ACADEMY OF UNIVERSAL GLOBAL PEACE USA,BOMBAY CHAPTER and ADMIN of VALLABH KUL BLOGS,  at NAMAN TOWER HAVELI ,INDIA MUMBAI,KANDIVALI WEST,ON 17th Nov.2018.





બ્રહ્મસબંધ ભાવાર્થ .....

ભગવાન શ્રી કૃષ્ણથી વિખુટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થયેલ હોવાથી છુટી ગયેલો દાસભાવનો સબંધ ફરી જોડવા માટે ની દિક્ષા એ બ્રહ્મસબંધ.અને તે દિક્ષા દ્વારા આપણી મમતાનું પ્રભુને સમર્પણ. 

હ્રદયમાં તાપ અને કલેશનો આનંદ જાગેલો છે તેવો હું જીવ, ભગવાન શ્રી કૃષ્ણને દેહ,ઈંદ્વિય,પ્રાણ,અન્ત:કરણ,ધર્મો,સ્ત્રી,પુરુષ,ઘર.પુત્ર,કુટુંબ,ધન,આ લોક અને પરલોક,આત્મા સહિત સમર્પણ કરુ છું.
હું કૃષ્ણનો દાસ છું.
હે કૃષ્ણ ! હું તમારો છું..

No comments:

Post a Comment